હાલમાં જ એક એવો હત્યાનો બનાવ સામે આવ્યો છે કે, આ ઘટના અંગે જાણીને તમે ચોંકી જશો. દિવસને દિવસે એવા આત્મહત્યાના બનાવો બને છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. રાયબરેલીના 7મા ધોરણના વિદ્યાર્થીએ નાની એવી કરેલી ભૂલ બાબતમાં આત્મહત્યા કરી લીધી. સ્યુસાઈડનોમાં પોતાની વા…
Continue Reading
હાલમાં વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કહેવામા આવે છે કે બે બહેનોએ એક વ્યક્તિ સાથે શાદી રચાવી હતી આ ઘટના સામે આવતા જ બધા લોકો ચોકી ગયા છે આખરે એવું તો શું કારણ હતું કે બંને બહેનોને એક જ વ્યક્તિ સાથે શાદી કરવી પડી ચાલો આગળ જાણીએ. રાજસ્થાનમાથી હાલમા…
Continue Reading
જ્યારે અણધારી ઘટનામાં નાની ઉંમરમાં જ પતિનું મૃત્યુ થઈ જાય તો સામાન્ય રીતે તેની પત્નીને સાસરામાં રહેવું મુશ્કેલ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં તેને પિયર મોકલી દેવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં ઘરના દીકરાનું મોત થઈ ગયું તો સાસરાવાળ…
Continue Reading
આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેક ના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, આવી જ ઘટના અરવલ્લીમાં બની છે. અરવલ્લીમાં ક્રિકેટ રમતા 20 વર્ષીય યુવાનનું મોત થતા પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. મોડાસાન…
Continue Reading
હમણાં ને હમણાં વિદેશમાં લઇ જવાના નામે લોકો પાસેથી એજન્ટો બેફામ પૈસા પડાવી લેવાના કિસ્સા વધતા જાય છે . આ બનાવ માં મળતી જાણકારી મુજબ ચેતનાબેન રબારીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમના પતિ ભરતભાઇ બાબરભાઇ રબારી ખેતી અને પુશપાલનનો વ્યવસાય કરતા હતા. સાત મહિ…
Continue Reading
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી બે સંતાનોની વિધવા મહિલા ભાવના પ્રતાપભાઈ રાઠોડ તેનું તથા એક દીકરી-દીકરાનુ ગુજરાન ચલાવવા હીરાની ઓફિસમાં મજૂરી કામે જતી હતી. જેમાં હીરાની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા સંજય દેવરાજ કુવાડીયા રે.મફ…
Continue Reading
ચોમાસામાં વરસાદ ને કારણે રોગચાળામાં વધારો જોવા મળે છે આ રોગોને કારણે બે માસુમે પોતાનો જીવ ખોયો છે .મળતી માહિતી પ્રમાણે , મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચ…
Continue Reading